મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરનાં સતત બીજા દિવસે કોરોના કેસ 600 ને પાર
News Jamnagar April 24, 2021
જામનગરનાં સતત બીજા દિવસે કોરોના કેસ 600 ને પાર આજે 639 પોઝિટિવ, છેલ્લા 24 કલાકમાં 94 મોત* મોતનો સતાવાર આંકડો 12
જામનગર શહેર- જિલ્લા માં આજે સતત બીજા દિવસે 24 કલાકમાં પોઝિટિવ કેસ નો આંકડો 600 ને પાર થયો છે. આજે શનિવારે શહેરમાં 371 અને ગ્રામ્ય માં 268 મળી જિલ્લા નો કુલ આંકડો 639 જાહેર થયો છે.
શહેરમાં 145 દર્દીઓ અને ગ્રામ્ય માં 208 દર્દીઓ રિકવર થયાં છે.
આજે શહેર માં 4 મોત અને ગ્રામ્ય માં 8 સતાવાર જાહેર થતાં, અત્યાર સુધી નો જિલ્લા નો મોતનો સતાવાર આંકડો 72 થયો છે. જેમાં શહેરના 38 મોતનો આંકડો સમાવિષ્ટ છે. મોતનો આ આંકડો પાછલાં 14 મહિના નો છે. જેની સામે આજે શનિવારે મીડિયા રિપોર્ટ અનુસાર, માત્ર 24 કલાકમાં જામનગર જિલ્લામાં 94 કોરોના દર્દીઓ નાં મોત નોંધાયા છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024