મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આર્મી દ્વારા લેવામાં આવતી વિવિધ પહેલની ચર્ચા કરવામાં આવી
News Jamnagar April 29, 2021
ચીફ આર્મી સ્ટાફ જનરલ એમ.એમ.નરવાને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
તેઓએ કોવિડ મેનેજમેંટમાં મદદ કરવા આર્મી દ્વારા લેવામાં આવતી વિવિધ પહેલની ચર્ચા કરી.
ચીફ આર્મી સ્ટાફ જનરલ એમ.એમ.નરવાનેએ પ્રધાનમંત્રીને માહિતી આપી કે, આર્મીના મેડિકલ સ્ટાફને વિવિધ રાજ્ય સરકારોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. તેમણે પ્રધાનમંત્રીને પણ માહિતગાર કર્યા કે આર્મી દેશના વિવિધ ભાગોમાં હંગામી હોસ્પિટલો સ્થાપિત કરી રહી છે.
જનરલ એમ.એમ.નરવાનેએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી અને કહ્યું કે,સેના જ્યાં પણ સંભવ હોય નાગરિકો માટે હોસ્પિટલ ખોલી રહી છે,તેમણે વધુમાં ઉમેર્યુ કે, નાગરિકો તેમની નજીકની સૈન્ય હોસ્પિટલોમાં પહોંચી શકે છે.
જનરલ એમ.એમ. નરવાનેએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે, આર્મી આયાત કરેલા ઓક્સિજન ટેન્કર અને વાહનો જ્યાં તેઓનું સંચાલન કરવા માટે વિશિષ્ટ કુશળતા જરૂરી છે તે માટે માનવબળમાં પણ મદદ કરી રહી છે.
આર્મી દ્વારા લેવામાં આવતી વિવિધ પહેલની ચર્ચા કરવામાં આવી
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024