મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંભાળીયામા દર્દીઓ ના સગા માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતું જિલ્લા ભાજપ
News Jamnagar May 03, 2021
ખંભાળીયામા દર્દીઓ ના સગા માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતું જિલ્લા ભાજપ .
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા 26 એપ્રિલ થી જામ ખંભાળીયા ની સરકારી તેમજ તમામ પ્રાઈવેટ હોસ્પિટલ મા દાખલ દર્દીઓ ના સગા સંબંધી માટે નિઃશુલ્ક રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પોરબંદર રોડ પર આવેલી વરિયા પ્રજાપતિ સમાજ વાડી ખાતે કરવામાં આવેલી છે.
જેમાં કોઈપણ જ્ઞાતિ ના લોકો લાભ લઈ શકે છે વ્યવસ્થા નો લાભ લેવા માટે ઇન્ચાર્જ ઈન્દ્રજીતસિંહ પરમાર 8000455500 અને હસુભાઈ ધોળકિયા 9925085602 નો સંપર્ક કરવા અખબારી યાદી મા જણાવેલ છે
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024