મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજ્ય માટે રાહત ના સમાચાર મુખ્યમંત્રીની પીપાવાવ ખાતે થી મોટી જાહેરાત લારી,ગલ્લા,વેપારીઓને મોટી રાહત
News Jamnagar May 20, 2021
ગુજરાત
રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે આંશિક લોકડાઉન સવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો મુખ્યમંત્રીની પીપાવાવમાં મોટી જાહેરાત
લારી,ગલ્લા,વેપારીઓને મોટી રાહત.
*વેપારીઓ માટે સૌથી મોટા સમાચાર. આવતીકાલથી વેપાર ધંધો શરૂ*
*મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પીપાવાવ ખાતે કરી જાહેરાત*
*ગુજરાતમાં આવતીકાલથી આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે*
*આંશિક લોકડાઉનમાં સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા, શોપિંગ સેન્ટરો અને દુકાનો ખુલ્લી રાખી શકાશે*
*ત્રણ વાગ્યા બાદ પણ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે*
*36 શહેરોમાં 27 મે સુધી દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી*
*36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે*
*કોરોના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે*
*28 તારીખે સરકાર નવી નોટિફિકેશન બહાર પાડશે*
ફાઈલ તસ્વીર.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023