મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામખંભાળિયાના સેવાભાવી યુવા ગ્રુપ દ્વારા ૫૦૦થી વધારે કીટો બનાવી ઉના અમરેલી અને જાફરાબાદ નાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને વિતરણ કરવામાં આવી
News Jamnagar May 25, 2021
દેવભૂમિ દ્વારકા
જામખંભાળિયાના સેવાભાવી યુવકો દ્વારા લોકભાગીદારીથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેમાં ઘઉંનો લોટ, ડુંગળી, બટેકા, તેલ ,ચોખા જેવી વસ્તુઓની કિટ બનાવવામાં આવી છે.
જે 500થી વધારે કીટો બનાવી વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી છે.જેમાં મૌલિકભાઈ આહિર, જીવાભાઇ ધ્રાંગુ,પરબતભાઈ ધ્રાંગુ, વિમલભાઈ ચાવડા, પ્રતિકભાઇ ચાવડા, પાલભાઈ ચાવડા,કરણભાઈ ગાગીયા, કરસનભાઈ છુછર તથા તેમની ટીમ, હિરેનભાઈ પિંડારિયા આશિષભાઈ ગોજીયા તથા સેવાભાવી યુવકો નાં સહકારથી આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024