મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોના સંક્રમણની બીજી લહેરમાં પૂર્વ સૈનિકનું અવસાન થયા અંગેની જાણ જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડને કરવા અનુરોધ
News Jamnagar May 26, 2021
જામનગર
જામનગર તા. ૨૬ મે, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ,જામનગરના કાર્યક્ષેત્ર હેઠળના જિલ્લાઓ જામનગર, દેવભુમી દ્વારકા , જુનાગઢ , ગીર સોમનાથ અને પોરબંદરમાં વસવાટ કરતા પૂર્વ સૈનિકોના પરીવારને જણાવાયું છે.
હાલમાં દેશમાં તથા રાજ્યમાં ફેલાયેલ કોરોના મહામારીની બીજી લહેરમાં કોઈ પૂર્વ સૈનિકનું કોરોના સંક્રમણને કારણે અવસાન થયેલ હોય તો તેની જાણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી , જામનગર ને કરવી. વધુ વિગતો માટે કચેરીના ટેલીફોન નં. 0288-2558311 તથા ઇ-મેઈલ આઈ.ડી. zsb_jamnagar@rediffmail.com સંપર્ક કરી શકાશે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024