મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જ્યારે પણ જામનગર ને જરૂર પડે ત્યારે સાથે ઉભા રહેતા એવા નેતા એટલેવિપક્ષ ના પૂર્વ નેતા અલ્તાફભાઈ ખફી .
News Jamnagar May 26, 2021
જામનગર
જામનગરમાં જ્યારે જ્યારે આફતો આવી છે ત્યારે પ્રજાને સાથે ખંભે ખંભો મિલાવીને ચાલનાર અલ્તાફભાઈ ખફી દ્વારા જામનગરમાં સૌપ્રથમ કોવિડ કેર સેન્ટર શરૂ કરનાર વ્યક્તિ એટલે અલ્તાફભાઈ ખફી.
જામનગર શહેરમાં કોરોના ના કેસ ઘટી રહ્યા હોય અને જામનગરની હોસ્પિટલ માં હવે બેડની સુવિધા મળી જતી હોય તે ધ્યાને લઇને આજ રોજ અલ્તાફભાઈ ખફી દ્વારા સંચાલિત કોવિડ કેર સેન્ટરને એક મહિનો પૂરો થતાં હોઈ કોવીડ કેર સેન્ટર બંધ કરવાનો નિર્ણય લીધો છેલ્લા દિવસે સાહારા બેન મકવાણા દ્વારા અલ્તાફભાઈ નું અને સેવા આપી રહેલા.
સમર્પણ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બાજાવતા ડો.સંજય ધ્રુવ અને સાથે કોવિડ કેર સેન્ટર માં સેવા આપતા હતા. તેમનું અને સ્ટાફ નું ફુલહાર કરી શાલ ઓઢાળી અને સન્માન કરવામાં આવ્યું હતું.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025