મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
તુલસી ના રોપા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
News Jamnagar June 10, 2021
જામનગર
“ઘરે ઘરે તુલસી જી” (WhatsApp વિનામૂલ્યે રોપા વિતરણ)
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે “ઘરે ઘરે તુલસી જી” અભિયાન અંતર્ગત ‘સામાજિક વનીકરણ વિભાગ’ – ગુજરાત વન વિભાગ અને ‘જામનગર યુથ હોસ્ટેલ’ સાથે મળી ને વિનામૂલ્યે “તુલસી” જી નાં રોપાઓ નું વિતરણ કરશે. આ તકે તારીખ 15/06/2021 સુધી આપ વોટસઅપ નંબર 7984108515 પર ફક્ત “Tulsi” મેસેજ ટાઈપ કરી મોકલી આપો
વધું માહિતી સંકલન માટે સંપર્ક :- રાહુલ ગણાત્રા (પ્રોજેક્ટ ઇન્ચાર્જ) 94262 09883
પ્રતીકાત્મક તસ્વીર
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024