મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે આઈ.એન.એસ. વલસુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યા .
News Jamnagar June 14, 2021
જામનગર
વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે જામનગરના આઈ.એન.એસ. વલસુરા ખાતે 14 જૂન 21 ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ સાથે સંપર્કમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં COVID-19 રોગચાળાને કારણે થતી લોહીની અછતને પહોંચી વળવા માટે સ્થાનિક લોકોને મદદ મળી રહે તે હેતુથી જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો.
શિબિરનું ઉદઘાટન કરતાં કમાન્ડિંગ ઓફિસર આઈ.એન.એસ. વલસુરાએ સ્વયંસેવકોની પ્રશંસા કરી જેમાં સ્ટાફ અધિકારીઓ, નાવિક, સંરક્ષણ નાગરિકો અને તાલીમાર્થીઓ શામેલ છે. તમામ COVID-19 પ્રોટોકોલોનું પાલન કરતા, વલસુરા પરિવારે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં 100 યુનિટ રક્તદાન કર્યું હતું.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025