મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક
News Jamnagar June 17, 2021
જામનગર.
જામનગર તાલુકા ભાજપ ના પૂર્વ મહામંત્રી અને દિગ્વિજયગ્રામ ગ્રામ પંચાયત ના પૂર્વ ઉપ સરપંચ શ્રી નરેન્દ્રસિંહ પરમાર ની જામનગર જિલ્લા ભાજપ મીડિયા સેલ ના કન્વીનર તરિકે નિમણુંક સંગઠન અને કાર્યકર્તાઓની સુઝબુઝ ને પારખવાના માહીર એવા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાની સુચનાથી કરવામાં આવી છે તેમજ સાથે બે સહકન્વીનર મા બાવનજીભાઇ તેમજ વિપુલભાઇ ની નિમણુંક થઇ છે
મીડીયા સાથે લાઇવ રહેનારા નરેન્દ્રસિંહ યુવા તરવરીયા તેમજ પબ્લીક વચ્ચે સતત રહેનારા યુવા નેતા હોઇ તેમને મહત્વની જવાબદારી સોંપાઇ છે
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025