મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર માંથી 1 શખ્સને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી.
News Jamnagar July 07, 2021
જામનગર
જામનગર વિક્ટોરીયા પુલ નીચે , નદીના પટમાંથી એક ઈસમને દેશી હાથ બનાવટ ની પિસ્ટલ સાથે પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. પોલીસ અધિક્ષક દિપન ભદ્રન સાહેબ દ્વારા જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમોને પકડી કાયદેસર ની કાર્યવાહી કરવા બાબતે એસ.ઓ.જી. ને સુચના કરતા તે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી. ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી સા.ઓની નેતૃત્વ વાળી ટીમના મયુદિનભાઈ સૈયદ તથા રમેશભાઈ ચાવડા તથા દોલતસિંહ જાડેજા ને ખાસ બાતમી મળેલ જે આધારે.
જામનગર શહેર વિક્ટોરીયા પુલ નીચે , નદીના પટમાંથી રહીશ ઉર્ફે રયલો સલીમભાઈ કુરેશી જાતે મતવા ઉવ .૨૭ ધંધો ડ્રાઈવીંગ રહે . વિક્ટોરીયા પુલ નીચે , ગૌમતીપુર , જામનગર વાળાને ગેરકાયદેસર દેશી બનાવટ ની પિસ્તોલ નંગ ૧ કી.રૂ .૩૦,૦૦૦ / – તથા બે કાર્ટીશ કી.રૂ .૨૦૦ / – ની સાથે પકડી સીટી બી ડીવી . પો.સ્ટે . આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે . આ કાર્યવાહી એસ.ઓ.જી.પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પો.સબ.ઇન્સ શ્રી આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025