મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લાના કાલાવડ મા ડીમોલીશન કરાતા દબાણ કરનારાઓમા ફફડાટ
News Jamnagar July 16, 2021
જામનગર
જામનગર
અહેવાલ.ભરતભાઈભોગાયતા
જામનગર જિલ્લામાં કાલાવડ નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ પાસે આવેલ 28-વર્ષ જુનુ રસ્તા પરનું દબાણ દૂર કરી જાહેર માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો. આ કામગીરીમાં ચીફ ઓફિસર મયુર જોષી,નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી. પી.એસ.આઇ. શ્રી જોષી સર તેઓની ટીમ સાથે હાજર રહ્યા હતા.
કાલાવડ ના બસસ્ટેન્ડ વિસ્તારમાં આવેલ 28 વરસ જુનું દબાણ નગરપાલિકાએ દૂર કર્યુ છે જેમા
બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાગ પર આવેલ કેબીન નું દબાણ હતું તે નગરપાલિકાના ચીફ ઓફિસર મયુર જોશી ની આગેવાની માં દબાણ દૂર કરવામાં આવ્યું હતુ .
સાથે નગરપાલિકા ના સ્ટાફ દ્વારા દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો આ રસ્તો ખુલ્લો થતાં રાહદારી ઓને પડતી મુશ્કેલીઓ દૂર થઇછે તેમજ કોઈ અનઇચ્છનીય બનાવ નો બને તે માટે કાલાવડ ટાઉનપોલીસ સ્ટેશનના પીએસઆઇ યોગેસ જોશી સહિત ના સ્ટાફ હાજર રહ્યો હતો
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025