મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર વિસ્તારના રકતપિતમુકત દર્દીઓને જીવન જરૂરીયાતની ચીજ - વસ્તુઓ વિતરણ વિનામુલ્ય ડો .આચાર્ય પરિવાર દ્વારા કરવામાં આવશે
News Jamnagar October 02, 2021
જામનગર
૨ ઓકટોબર મહાત્મા ગાંધીની ૧૫ મી જન્મ જયંતિ પ્રસંગે જામનગર વિસ્તારના રકતપિતમુકત દર્દીઓને સિલાઇ મશીન , સાયકલ તથા જીવન જરૂરીયાતની ચીજ – વસ્તુઓમાં ઘઉં , ખીચડી , તેલ , ગોળ , ઘી , ખાંડ , ચા , મસાલાકીટનું વિતરણ વિનામુલ્ય ડો . આચાર્ય પરિવાર દ્વારા કરવામાં આવશે , પોતાના ઘરથી હોસ્પીટલનું આવવા જવાનું ટ્રાન્સપોર્ટ માટે ભાડુ પણ દરેક દર્દીને આપવામાં આવશે . આ કાર્યક્રમ ડો . કે.એમ. આચાર્યની હોસ્પીટલ , શ્રીજી સ્કવેર , ૪ થા માળે સવારે ૧૧ વાગ્યે જામનગરમાં રાખવામાં આવ્યો છે .
મહાત્મા ગાંધીના આ પ્રિય કાર્ય દ્વારા તેમને ડો . આચાર્ય પરિવાર દ્વારા કાર્યાજલી આપવામાં આવે છે , રક્તપિતના દર્દીઓ માટે છે . આચાર્યનો ૧૨૫૫ મો આ નિદાન કેમ્પ છે , અત્રે ઉલ્લેખનીય છે કે ડો આચાર્યની છેલ્લા ૪૦ વર્ષથી રક્તપિતના દર્દીઓની અવિરત સેવા ચાલુ જ છે .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025