મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાતમા દબાતા પગલે કોરોના ના વધતા કેસ
News Jamnagar November 11, 2021
જામનગર દ્ધારકા સહિત ગુજરાતભરમા વધતા કોરોના કેસ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર દ્વારકા જિલ્લામા છેલ્લા દસ દિવસમા કુલપાંચ કેસ કોરોના નાઆવ્યા જે વધુ ચિંતાજનક ભલે નથી પરંતુ સાવચેતી નિ જરુર છે
પરંતુ રાજ્ય મા કાલ ૧૬ કેસ હતા તેઆજ ૪૩ થયા છે
કેમકે તહેવારોમા લોકો ખુબ જ પ્રવાસમા નિકળતા સંકરમણ ફેલાયુ હોવાનુઅનુમાન છે
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025