મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બ્રહ્મદેવ સમાજના સંમેલન મા સમાજ ઉત્કર્ષ ના આયોજન
News Jamnagar November 22, 2021
બ્રહ્મદેવ સમાજના સંમેલન મા સમાજ ઉત્કર્ષ ના આયોજન
જામનગર ( ભરત ભોગાયતા)
બ્રહ્મદેવ સમાજ ગુજરાત ના સંમેલન મા જામનગર ના બ્રહ્મસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ ઉત્કર્ષ ના વિશેષ આયોજન કરાયુ હતુ
રાજકોટ ખાતે બ્રહ્મદેવ સમાજ ગુજરાત નું સ્નેહ મીલન અને કોરોના વોરિયર્સ નું સન્માન કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડિટેરિયમ ખાતે ગુજરાત ભર ના હજારો બ્રહ્મ બંધુ ની ઉપસ્થિતિમાં માં બ્રહ્મદેવ સમાજ ના મહાસચીવ શ્રી મીલન ભાઈ શુક્લ ની આગેવાની માં યોજાય ગયેલ જેમાં રાજ્યસભા ના સાંસદ રામભાઈ મોકરિયા ભાજપ ના ગુજરાત ના મીડિયા કન્વિનર અને પ્રદેશ પ્રવક્તા યગ્નેશ ભાઈ દવે અને ગોપ મંદીર ના મહંત અને તેજાબી વક્તા પૂજ્ય આત્માનંદ સરસ્વતી જી ખાસ ઉપસ્થિત રહેલ
તસવીર… અશ્વિન બી આશા ધ્રોલ
bgb 9758649878
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024