મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લામાથી ઝડપાતી વધુ એક જંગી વિજચોરી
News Jamnagar February 13, 2022
કાલાવડ તાલુકાની ઓઇલ મીલમા વપરાતી તી ડાયરેક્ટ ઇલેક્ટ્રીસીટી ના લીધે ૩૧ લાખ નુ દંડનીય બીલ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર જિલ્લામાથી ઝડપાતી વધુ એક જંગી વિજચોરી ઝડપાઇ છે જો કે વિજચોરોમા ખાસ કઇ ફ ફડાતો નથી અને ચાર મહિનાથી મોટી વિજચોરીઓ મળી અઢી કરોડ ના બિોલ દંડ કેસ ના કોઇ આગળના પગલા ના ઠેકાણા નથી ત્યા વળીકાલાવડ તાલુકાની ઓઇલ મીલમા વપરાતી તી ડાયરેક્ટ ઇલેક્ટ્રીસીટી ના લીધે ૩૧ લાખ નુ દંડનીય બીલ ફટકારાયુ છે
અનુપમસિંહ ગેહલોત આઇ.પી.એસ. ડાયરેક્ટર (સલામતી) અને મુખ્ય તકેદારી અધિકારી જી.યુ. વી.એન.એલ. વડોદરા ની સૂચના અનુસાર શ્રી એચ.આર. ચૌધરી, આઇ.પી.એસ. જોઈન્ટ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, જી.યુ.વી.એન.એલ. વડોદરા. તથા પી.જી.વી.સી.એલ. ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમજ જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી- કર્મચારીઓ તથા જી.યુ. વી.એન.એલ. વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ મારફતે વીજચોરી પકડવા તથા ડામવા માટે ચોક્કસ બાતમીના આધારે તારીખ ૧૨.૨.૨૦૨૨ ના રોજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામે સધન ચેકિંગ દરમિયાન મેં. રાજદીપ ઓઇલ મિલમાં એલ.ટી. પોલ પરથી ડાયરેક્ટ જોડાણા લઈ, મીટર બાયપાસ કરી, બિન-અધિકૃત વીજ વપરાશ માલુમ પડતાં વીજ ચોરી નો કેસ નોંધી, અંદાજીત રૂપિયા ૩૧ લાખની વીજચોરી ઝડપી છે. તથા આસામી વિરુદ્ધ વીજ ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આના કારણે જામનગર જિલ્લા ના વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. ભવિષ્યમાં પણ આ રીતે મોટા ઔદ્યોગિક જોડાણો, આંતરિયાળ વિસ્તારમાં આવેલી ખાણો, તથા હાઇવે પરની હોટલો જેવા મોટા એકમોમાં આ પ્રકારની વીજચેકિંગની ઝુંબેશ ચાલુ રહેશે.
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025