મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સુરજકરાડીમા માં સરસ્વતીના ઉપાસકોને માર્ગદર્શન સાથે વિદાય
News Jamnagar April 30, 2022
સુરજકરાડીમા માં સરસ્વતીના ઉપાસકોને માર્ગદર્શન સાથે વિદાય
ઉચ્ચ શિક્ષણ થી કારકીર્દિ કંડારવા શુભેચ્છા પાઠવાઇ
જામનગર ( ભરત ભોગાયતા)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડી ગામ ની શ્રી સરસ્વતી પ્રાથમિક શાળામાં તારીખ:- ૨૮-૪-૨૦૨૨ ના રોજ ધોરણ ૮ ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. વિદ્યા ની દેવી સરસ્વતી માતા ની પ્રાથૅના કરી આ પ્રસંગની શરૂઆત કરવામાં આવી જેમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને શાળા પરિવાર દ્વારા વિધાર્થીઓ ને ઉપયોગી થાય તેવી સ્મૃતિ ભેટ આપવામાં આવેલ તથા ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા શાળા સાથેના મધુર સ્મરણો વક્તવ્ય દ્વારા વ્યક્ત કર્યા હતા. આ કાયૅક્રમ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાયૅકર્તા શ્રી ભરતભાઈ ત્રિવેદી પધારેલ તેમના દ્વારા પણ આ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું . શાળા ના પ્રધાનાચાયૅ શ્રી રેખાબેન પંડ્યા દ્વારા આજના પ્રસંગે વિધાર્થી ને ભાવભરી વિદાય આપી હતી અને ઉચ્ચ કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના આચાર્ય પરિવાર જહેમત ઉઠાવી હતી
તસવીરી અહેવાલ બુધાભા ભાટી
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025