મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વૃંદાવન ગૌશાળામા ગાયમાતા સહિત અબોલ જીવની સેવાનો લ્હાવો લઇ પુણ્યભાથુ બાંધતા વોરા પરિવાર
News Jamnagar June 28, 2022
વૃંદાવન ગૌશાળામા ગાયમાતા સહિત અબોલ જીવની સેવાનો લ્હાવો લઇ પુણ્યભાથુ બાંધતા વોરા પરિવાર
જીવન ધન્ય કરવા ગૌ…ગંગા….ગાયત્રી એ ત્રિસ્થાન કહેવાય છે સાધના અને આસ્થાના કેન્દ્ર
હાલના સમયમા વિવિધ પ્રકલ્પોની અતિશય જરૂરીયાત વચ્ચે સંચાલકો દ્વારા ઝળહળે છે સેવાયજ્ઞ માટે જ રીઝેછે દાતા અને મળે છે અલૌકિક આશીર્વાદ
જામનગર પાસેની વૃંદાવન ગૌશાળામા ગાયમાતા સહિત અબોલ જીવની સેવાનો લ્હાવો લઇ પુણ્યભાથુ વોરા પરિવારએ બાંધ્યુ તે અંગે ધનજીભાઇ એ તેમજ દીકરી જમાઇએ ભાવસભર વર્ણન કરી શબ્દોને શણગાર્યા છે તેવુ તેઓના આ સેવાકાર્યની રજુઆત પરથી ફલિત થાય છે તેમજ વિવેચકોવધુમા ઉમેરે છે આવો ભવ્ય વારસો સાથે સદભાવના ઝરણા એ પારીવારીક પરંપરાના દર્શન થાય છે જે રેર હોય છે
કહેવાય છે કે જીવન ધન્ય કરવા ગૌ…ગંગા….ગાયત્રી એ ત્રિસ્થાન કહેવાય છે સાધના અને આસ્થાના કેન્દ્રછે ત્યારેહાલના સમયમા વિવિધ પ્રકલ્પોની અતિશય જરૂરીયાત વચ્ચે ચંદુભાઇ રાજ્યગુરૂ જેવા મુઠી ઉચેરા સંચાલકો દ્વારા ઝળહળે છે માટે જ પ્રેરાઇને સેવાયજ્ઞ માટે જ રીઝેછે દાતા અને મળે છે અલૌકિક આશીર્વાદ તેમ પણ જોઇને અનુભૂતિ થયા વગર રહેતી નથી
તાજેતરમા ખીરી પાસેની આ વૃંદાવન ગૌશાળા જ્યા મોટી સંખ્યામા રહેલ તેમજ અવિરત વધતા જતા ગાય અને ગૌ વંશનુ જતન પાલન કરવાના આયોજન અને રોજની અવિરત જરૂરી દરેક કામગીરીથી પ્રમુખ અને અધ્યાત્મશક્તિ સંચિત ચંદુભાઈ રાજ્યગુરૂ તેમજ સહયોગી શ્રમયોગીઓ બેસ્ટ મેનેજમેન્ટ ની પણ પ્રતિતિ કરાવે છે
માટે જ ધનજીભાઇ વાઘજીબાઇ પરિવારના સૌ સભ્યો બિમલભાઇ ધનજીભાઇ વોરાના નેજા હેઠળ આ વૃંદાવન ગૌશાળામા ખુબજ નોંધપાત્ર જથ્થામા ઘાસચારો તેમજ વિપુલ પ્રમાણમા ગોળ વગેરે સ્વહસ્તે ગૌવંશ જે અહી ચારસો જેટલી સંખ્યામા છે તેમની જઠરાગ્નિ તૃપ્ત કરી વિનમ્ર ભાવથી સેવાનો લ્હાવો મેળવ્યાનુ અને ધન્યતા અનુભવી હોવાનુ તેઓના ચહેરા ઉપરના સંતોષ ના ભાવ નુ આકલન કરતા જાણવા મળ્યુછે
bgb 8758659878
gov.accre.journalist
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025