મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા
News Jamnagar October 31, 2022
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા
દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અને પગલા લેવાની કાર્યવાહીમા જોડાયા
સાથેસાથે અગત્યના ટ્વીટ રી ટ્વીટ કરી લોકોને છેલ્લામા છેલ્લી માહિતી રાઘવજીભાઇ ની સુચનાથી તેમની ટીમ તત્પર અને સજાગ રહી હતી તે જોવા મળ્યુ છે
આ દુર્ઘટના જોઇ મંત્રી શ્રી રાઘવજીભાઇ ખુબ દુખી થયા હતા અને હ્રદય દ્રવી ઉઠ્યુ છે —p.a. દિવ્યેશ પટેલ
જામનગર ( ભરત ભોગાયતા)
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા હતા અને બચાવ રાહત કામગીરી ઉપર નજર રાખવી અધીકારીઓ સાથે મસલત કરી બચાવ રાહત કામગીરી ઝડપી થાય તેવી દિશામા સુચના સુચન કર્યા હતા તેમજ કામગીરીનીદેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ હતુ તેમજ સમીક્ષા કરી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ સાથે પરિસ્થિતિના તાગ અને પગલા લેવાની કાર્યવાહીમા જોડાયા હતા
સાથેસાથે અગત્યના ટ્વીટ રી ટ્વીટ કરી લોકોને છેલ્લામા છેલ્લી માહિતી લોકોને આપવા રાઘવજીભાઇ ની સુચનાથી તેમની ટીમ તત્પર અને સજાગ રહી હોવાનુ પી.એ.દિવ્યેશ પટેલ એ જણાવી ઉમેર્યુ હતુ કે આ દુર્ઘટના જોઇ મંત્રી શ્રી રાઘવજીભાઇ ખુબ દુખી થયા હતા અને તેમનું હ્રદય દ્રવી ઉઠ્યુ છે
@________________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025