મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ધારાસભ્યની ઉપસ્થિતિમાં જામજોધપુરમા જલારામ જયંતિની સાદગીથી ઉજવણી
News Jamnagar November 01, 2022
ધારાસભ્યની ઉપસ્થિતિમાં જામજોધપુરમા જલારામ જયંતિની સાદગીથી ઉજવણી
જામનગર ( અશોક ઠકરાર)
જામ-જોધપુર સાદગી રીતે જલારામ જયંતિ ની ઉજવણી થઇ હતી જેમાં ધારાસભ્ય ઉપસ્થીત રહ્યા હતા અને મોરબીના મૃતકને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી
મોરબી દુધટનાને કારણે જામ – જોધપુર જલારામ મંદિર મુકામે જલારામ જ્યંતીના શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો રદ કરેલ હતા જયારે મહાઆરતીનું આયોજન રાબેતા મુજબ ચાલુ હોય આ મહાઆરતીમાં ધારાસભ્ય ચિરાગ કાલરીયા સંજયભાઈ રાણીંગા સહિત લોહાણા જ્ઞાતિ અગ્રણીઓ
તેમજ વિવિધ સમાજના ધર્મ પ્રેમી ભાઇ બહેનો ઉપસ્થીત રહ્યા હતા ત્યારે ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાની વિવેકભરી સુચનાને ગ્રાહ્ય રાખી આ મહાઆરતી બાદ મોરબી દુઘર્ટનામાંમૃત પામેલા ને આત્માની શાંતિ અર્થે
મીણબતી પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી
@________________________
BGB
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025