• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. મોરબીની દુર્ઘટનાના હતભાગીઓને સજુબા શાળા પરિવાર દ્વારા અંજલિ
News Updates Jamnagar

મોરબીની દુર્ઘટનાના હતભાગીઓને સજુબા શાળા પરિવાર દ્વારા અંજલિ

News Jamnagar November 02, 2022

મોરબીની દુર્ઘટનાના હતભાગીઓને સજુબા શાળા પરિવાર દ્વારા અંજલિ

મોરબીની દુર્ઘટનાના હતભાગીઓને સજુબા શાળા પરિવાર દ્વારા અંજલિ

રાજ્ય સરકારે આજ તા.૨ નવે રાજકીય શોક જાહેર કર્યાના દિવસે સુપ્રસિદ્ધ કન્યાશાળા શોકાંજલિમા જોડાઇ

પ્રિન્સિપાલ-સ્ટાફ સૌ દ્વારા પ્રાર્થના કરાઇ

જામનગર ( ભરત ભોગાયતા)

તાજેતરની મોરબીની દુર્ઘટનાના હતભાગીઓને સજુબા શાળા પરિવાર દ્વારા આજે અંજલિ અપાઇ હતી રાજ્ય સરકારે આજ તા.૨ નવે રાજકીય શોક જાહેર કર્યાના દિવસે સુપ્રસિદ્ધ કન્યાશાળા શાોંકાંજલિમા જોડાઇ હતી અને આજરોજ સજુબા સરકારી શાળા પરિવાર દ્વારા મોરબી દુર્ઘટના માં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતીજેમા પ્રિન્સિપાલ શિક્ષકો વહીવટી સ્ટાફ વગેરે સૌ જોડાયા હતા

શાળાના આચાર્યા બીનાબેન દવે ના જણાવ્યા મુજબ મોરબીની કેબલ બ્રીજ દુર્ઘટનાના હતભાગીઓની સદગતિ માટે,આજરોજ રાજ્ય સરકારશ્રીએ શોક દિવસ જાહેર કર્યો છે,ત્યારે જામનગરની સુપ્રસિદ્ધ સરકારી શાળા સજુબા સ્કુલ દ્વારા યોજાયેલ શોકસભામાં,દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવીને દિવંગતોના આત્માની શાંતિ અને ઇજાગ્રસ્તો જલદી સાજા થાય તે માટે પરમકૃપાળુ પરમાત્માના ચરણોમા પ્રાર્થના કરવામા આવી છે


મોરબીની ગોઝારી દુર્ઘટનામા ભોગબનેલા હતભાગી સ્વર્ગસ્થોની પુણ્યસ્મૃતિમાં,ગુજરાત સરકારે આ માનવીય સંવેદનાસભર નિર્ણય લઇ તા.૨ નવેમ્બરના રાજ્યભરમાં શોક પાળવાનો તેમજ ભાવસભર શ્રદ્ધાંજલિ પાઠવવાનો નિર્ણય કર્યો છે ત્યારે જેમ ઠેર ઠેર મૃત્યુના મુખમા હોમાય જનાર સૌ દિવંગતોના આત્માની શાંતિ માટે ,અને સ્વજનો ગુમાવનાર પરિજનોને આ અણધાર્યો આઘાત સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી તેવીજ રીતે સજુબા સ્કુલમા પણ આ આયોજન થયુ હતુ.

@_______________________

BGB

8758659878

Share:
Tags :
News Jamnagar

You may also like

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન

RSPL દ્વારા પ્રજાસતાક પર્વને CSR દ્વારા ઉમળકાથી ઉજવ્યુ

રેડક્રોસ દ્વારા જામનગરમા ડેન્ટલ અને ફીઝીયો થેરાપી સેન્ટરમ...

બરડામા સિંહની ડણક-P.N. થયા રાજી

"સેવા" ના પર્યાય એટલે ડોક્ટર છાયા-નામ ગુંઝે છે-સિદ્ધીની સ...

ઘાયલ પક્ષીને નવજીવન મળે તે હેતુથી વન વિભાગ દ્વારા સમગ્ર જ...

જન જાગૃતિનો પર્યાય એટલે જન વિજ્ઞાન જાથા અને એડ. જયંત પંડ્...

ઉમદા વ્યક્તિત્વ ધરાવતા લેઉઆ પટેલ સમાજના પ્રમુખ અને મીડીયા...

જાગતા પ્રહરી અને લોકસેવક સુભાષ ગુજરાતીનો અનેરો સમાજ લગાવ

આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના ૧૧ ટાપુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન રાષ્ટ્રીય પર્વે ફરજપરસ્તિની પ્રશસ્તિ નો અનેરો સમન્વય જામનગર જીલ્લા કલેક્ટરે નિયત અને માન્ય કર્યા મુજ...

January 26, 2023

RSPL દ્વારા પ્રજાસતાક પર્વને CSR દ્વારા ઉમળકાથી ઉજવ્યુ

રેડક્રોસ દ્વારા જામનગરમા ડેન્ટલ અને ફીઝીયો થેરાપી સેન્ટરમ...

બરડામા સિંહની ડણક-P.N. થયા રાજી

"સેવા" ના પર્યાય એટલે ડોક્ટર છાયા-નામ ગુંઝે છે-સિદ્ધીની સ...

Recent News

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન

January 26, 2023

RSPL દ્વારા પ્રજાસતાક પર્વને CSR દ્વારા ઉમળકાથી ઉજવ્યુ

January 26, 2023

રેડક્રોસ દ્વારા જામનગરમા ડેન્ટલ અને ફીઝીયો થેરાપી સેન્ટરમ...

January 23, 2023

Jamnagar

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન

January 26, 2023

RSPL દ્વારા પ્રજાસતાક પર્વને CSR દ્વારા ઉમળકાથી ઉજવ્યુ

January 26, 2023

રેડક્રોસ દ્વારા જામનગરમા ડેન્ટલ અને ફીઝીયો થેરાપી સેન્ટરમ...

January 23, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

ખંભાળિયા તાલુકાના બેહ ગામે 26મી એ જુંગીવારા વાછરાભાઈની જ...

September 20, 2022

શંકરાચાર્યજી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થતા ઉંડા દુખન...

September 11, 2022

આજે યૌમે આશુરા કરબલાના શહીદોની યાદમાં સમગ્ર વિશ્વમાં મોહર...

August 09, 2022

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach