મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં અંદાજિત શરેરાશ ૫૩.૯૮ ટકા મતદાન નોંધાયુ
News Jamnagar December 01, 2022
જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ.
જામનગર, તા.૦૧ ડિસેમ્બર, વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ને લઈ આજરોજ જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ થયું છે. જેમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર પર અંદાજિત શરેરાશ કુલ ૫૩.૯૮ ટકા મતદાન નોંધાયું છે.
જેમાં ૭૬-કાલાવડમાં ૫૩.૫૮ ટકા, ૭૭-જામનગર (ગ્રામ્ય)માં ૫૩.૮૩ ટકા, ૭૮-જામનગર (ઉતર)માં ૫૫.૯૬ ટકા, ૭૯-જામનગર (દક્ષિણ)માં ૪૪.૬૩ ટકા અને ૮૦-જામજોધપુરમાં ૬૧.૭૩ ટકા મતદાન નોંધાયું છે.
સમગ્ર જામનગર જિલ્લામાં આ સમયગાળામાં કોઈ અનીચ્છનીય બનાવ બનવા પામ્યો નથી ઉપરાંત શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં અને ઉત્સાહપૂર્વક સમગ્ર મતદાન પ્રક્રિયા પુર્ણ થઈ છે.
Tags :
You may also like
જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન
જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન રાષ્ટ્રીય પર્વે ફરજપરસ્તિની પ્રશસ્તિ નો અનેરો સમન્વય જામનગર જીલ્લા કલેક્ટરે નિયત અને માન્ય કર્યા મુજ...
January 26, 2023