મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લામાં શ્રીકાર વર્ષા;ખેડૂતોમાં હરખની હેલી જામનગરની જીવા દોરી સમાન રણજીતસાગર ડેમ પોતાની છલક સપાટીથી માત્ર દોઢ ફૂટ દૂર
News Jamnagar June 30, 2023
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં શ્રીકાર વર્ષા થઈ છે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.જામનગર શહેર તથા જામનગર તાલુકા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 201 મી.મી.જેટલો વરસાદ વરસતા જામનગરની જીવા દોરી સમાન રણજીતસાગર ડેમની જળ સપાટી 26 ફૂટ સુધી પહોંચી છે અને તે પોતાની છલક સપાટીથી હવે માત્ર દોઢ ફૂટ દૂર છે જ્યારે છેલ્લા 24 કલાકમાં જોડિયા તાલુકામાં 55 મી.મી, ધ્રોલ તાલુકામાં 26 મી.મી., કાલાવડ તાલુકામાં 28 મી.મી., લાલપુર તાલુકામાં 22 મી.મી. તથા જામજોધપુર તાલુકામાં 33 મી.મી. જેટલો વાવણીલાયક વરસાદ નોંધાતા ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024