મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા
News Jamnagar August 12, 2023
જામનગર( અકબર બક્ષી)
ધી જામનગર મહિલા સહકારી બેન્ક દ્વારા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ઓપન જામનગર વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલું છે.
આ સ્પર્ધા ના વિષયો આ મુજબ છે. (1) શહિદ ભગતસિંહ (2) સરદાર વલ્લભભાઇ પટેલ
ધોરણ-5 થી 12 માં અભ્યાસ કરતાં કોઈ પણ બાળક આ સ્પર્ધા માં ભાગ લઈ શકશે.
સ્પર્ધા માટેનું સ્થળ “ધી જામનગર મહિલા સહકારી બેંક લી.” માણેક સેંટર, પી. એન. માર્ગ. જામનગર
દરેક બાળક ને વક્તવ્ય આપવા માટે ત્રણ મિનિટ નો સમય આપવામાં આવશે.
સ્પર્ધા શરૂ થવાનો સમય સવારે 10.00 વાગ્યા નો રહેશે.
સ્પર્ધકે સ્પર્ધા શરૂ થયા ની 15 મિનિટ પહેલા પોતાનું રજીસ્ટ્રેશન સ્થળ પર જ કરાવવાનું રહેશે.
સ્પર્ધા માં પ્રથમ ત્રણ ક્રમે આવનાર બાળકો ને ઈનામ આપી સન્માનીત કરવામાં આવશે.
તમામ સ્પર્ધકો ને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025