મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામ્યુકો ની ફાયર શાખામાં સ્ટેશન ઓફિસર તરીકે કાયમી નિમણૂક અપાઇ
News Jamnagar October 20, 2022
જામ્યુકો ની ફાયર શાખામાં સ્ટેશન ઓફિસર તરીકે કાયમી નિમણૂક અપાઇ
–વર્કશોપમાં ખાલી પડેલી જગ્યામાં ઇન્ચાર્જ મુકાયા
જામનગર: ( ભરત ભોગાયતા)
જામનગર મહાનગર પાલીકા ના કમીશનર વિજય કુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, જામનગર ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ દ્વારા જામનગર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ મા સ્ટેશન ફાયર ઓફીસર ની ખાલી પડેલી જગ્યા ઉપર જામનગર મહાનગર પાલીકા ની ફાયર શાખા મા ફરજ બજાવતા અને આ જગ્યા ની લાયકાત ધરાવતા સીનીયર કમર્મચારી જયંતીભાઈ. કે. ડામોર ને સ્ટેશન ફાયર ઓફીસર તરીકે કાયમી નિમણૂક પત્ર પાઠવી બઢતી નો હુકમ કરવામાં આવ્યો છે, ઉપરાંત સ્ટેશન ફાયર ઓફીસર (વર્કશોપ)તરીકે ફરજ બજાવતા સીનીયર ઓફીસર શ્રી સી.એસ.પાંડીયન ને થોડા સમય પહેલા ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર તરીકે બઢતી અપાયા બાદ ખાલી પડેલી આ જગ્યા નો ચાર્જ સારી કામગીરીને ધ્યાનમાં રાખીને રાકેશ. આર.ગોકાણી ને આપવામા આવ્યો છે.
__________________________
BGB
8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024