મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લામાં જિલ્લા ફેરબદલીથી આવનાર શિક્ષકો માટેનો કેમ્પ યોજાયો.
News Jamnagar June 12, 2021
જામનગર
ગત તારીખ ૧૧/૬/૨૧ ના ધુવાવ કન્યા શાળા જામનગર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિ, જામનગરના માન. ચેરમેન લખધીરસિંહ જાડેજાના અધ્યક્ષતામાં અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.દવેસાહેબ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાલાસાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હડીયાસાહેબ, પ્રા.શિ.સંઘના મંત્રી રાજભા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લામાં જિલ્લા ફેરબદલીથી આવનાર શિક્ષકો માટેનો કેમ્પ યોજાયેલ.હતો
જેમાં સીનીયોરીટી યાદી મુજબ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં સામાજિક વિજ્ઞાનની ત્રણ જગ્યા ભરાણી, અને ગણિત વિજ્ઞાનની ૧૪ જગ્યા ભરાણી છે. આ કેમ્પમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ અને મંત્રી,નાથા ભાઈ કરમુર,કોષાધ્યક્ષ ભાવેશભાઈ ટાંક, ઉપસ્થિત રહી કેમ્પમાં આવનાર શિક્ષકોને મદદરૂપ થયા, શિક્ષકોના પ્રશ્નોને જરૂરી માર્ગદર્શન આપી સહકાર આપવામાં આવેલ.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ટીમ દ્વારા યાદી માં જાણવેલ છે.
Tags :
You may also like
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી મા અમૃતમ અને આયુષમાન કાર્ડ અંગે સજાગ રહો અને તબીબી સારવાર માટે દસ લાખ સુધી મફત લાભ મેળવો આ લ...
November 26, 2023