મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
IOCL કંપની દ્વારા ખેડૂતો ને વૃક્ષ ના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું
News Jamnagar September 27, 2022
જામનગર તાલુકાના શાપર ગામે IOCL કંપની દ્વારા 26 ખેડૂત ખાતેદારોને 125 જેટલા વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ. જેમાં આંબા, ચીકુ, જામફળ, નારિયેળ સહિતના વૃક્ષો વાવી ગ્રામજનો માટે ઉમદા કાર્ય કરવામાં આવ્યું.
આ તકે IOCL કંપનીના ઓપરેશન મેનેજર રામધન મીણા, ગોવિંદભાઈ લાખોતરા, રવજીભાઈ ધડુક, શાપર ગામના સરપંચ જશુબા બળુભા જાડેજા, ઉપસરપંચ જીજ્ઞાસાબેન અતુલભાઇ બોડાની ઉપસ્થિતમાં ખેડૂતોને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025