• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘર આંગણે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
News Updates Jamnagar

જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘર આંગણે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

News Jamnagar November 21, 2022

જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘર આંગણે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

દરેક નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા જામસાહેબ દ્વારા અનુરોધ કરાયો*

*નિર્દિષ્ટ મતદારો માટે ઘર આંગણે જ મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્રને અભિનંદન પાઠવતાં જામસાહેબશ્રી*

*સગા સંબંધી કે નાત-જાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને પોતાનો મત આપવો જોઈએ – જામસાહેબ શ્રી શત્રુશૈલ્યસિંહજી*

જામનગર ( ભરત ભોગાયતા)

“આપણા દેશને લોકશાહી મળતા આપણને સૌને મતદાન કરવાનો હક મળ્યો છે ત્યારે દરેક નાગરિકો અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. આંખ બંધ કરી સગા-સંબંધી કે નાત-જાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને અચૂક પોતાનો મત આપવો જોઈએ”… આ શબ્દો છે જામનગરના જામ સાહેબ શ્રી શત્રુશૈલ્યજીસિંહજીના કે જેઓએ આજરોજ ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસ સ્થાનેથી વિધાનસભા 2022 ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જામનગર જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ વિરેન્દ્રસિંહ પરમાર એ આ વિગતો આપતી વખતે ઉમેર્યુ હતુ કે અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં એક પણ મતદાર ન છૂટે અને 100 ટકા મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડ ગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.

ત્યારે આજરોજ જામસાહેબ શ્રી શત્રુશૈલ્યસિંહજીએ પણ ચૂંટણી અધિકારી-78 તથા પ્રાંત અધિકારી ડી.ડી. શાહ સહિતના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ સુવિધા મારફત પોતાના નિવાસ્થાનેથી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો.

આ સુવિધા હેઠળ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના વડપણ હેઠળ સમગ્ર જામનગર જિલ્લામાંથી ચૂંટણી તંત્ર દ્વારા 442 નિર્દિષ્ટ મતદારોની ઓળખ કરવામાં આવી હતી જે મતદારોને આગામી એક અઠવાડિયા દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે.

Share:
Tags :
News Jamnagar

You may also like

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન

RSPL દ્વારા પ્રજાસતાક પર્વને CSR દ્વારા ઉમળકાથી ઉજવ્યુ

રેડક્રોસ દ્વારા જામનગરમા ડેન્ટલ અને ફીઝીયો થેરાપી સેન્ટરમ...

બરડામા સિંહની ડણક-P.N. થયા રાજી

"સેવા" ના પર્યાય એટલે ડોક્ટર છાયા-નામ ગુંઝે છે-સિદ્ધીની સ...

ઘાયલ પક્ષીને નવજીવન મળે તે હેતુથી વન વિભાગ દ્વારા સમગ્ર જ...

જન જાગૃતિનો પર્યાય એટલે જન વિજ્ઞાન જાથા અને એડ. જયંત પંડ્...

ઉમદા વ્યક્તિત્વ ધરાવતા લેઉઆ પટેલ સમાજના પ્રમુખ અને મીડીયા...

જાગતા પ્રહરી અને લોકસેવક સુભાષ ગુજરાતીનો અનેરો સમાજ લગાવ

આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના ૧૧ ટાપુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન રાષ્ટ્રીય પર્વે ફરજપરસ્તિની પ્રશસ્તિ નો અનેરો સમન્વય જામનગર જીલ્લા કલેક્ટરે નિયત અને માન્ય કર્યા મુજ...

January 26, 2023

RSPL દ્વારા પ્રજાસતાક પર્વને CSR દ્વારા ઉમળકાથી ઉજવ્યુ

રેડક્રોસ દ્વારા જામનગરમા ડેન્ટલ અને ફીઝીયો થેરાપી સેન્ટરમ...

બરડામા સિંહની ડણક-P.N. થયા રાજી

"સેવા" ના પર્યાય એટલે ડોક્ટર છાયા-નામ ગુંઝે છે-સિદ્ધીની સ...

Recent News

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન

January 26, 2023

RSPL દ્વારા પ્રજાસતાક પર્વને CSR દ્વારા ઉમળકાથી ઉજવ્યુ

January 26, 2023

રેડક્રોસ દ્વારા જામનગરમા ડેન્ટલ અને ફીઝીયો થેરાપી સેન્ટરમ...

January 23, 2023

Jamnagar

જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન

January 26, 2023

RSPL દ્વારા પ્રજાસતાક પર્વને CSR દ્વારા ઉમળકાથી ઉજવ્યુ

January 26, 2023

રેડક્રોસ દ્વારા જામનગરમા ડેન્ટલ અને ફીઝીયો થેરાપી સેન્ટરમ...

January 23, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

ખંભાળિયા તાલુકાના બેહ ગામે 26મી એ જુંગીવારા વાછરાભાઈની જ...

September 20, 2022

શંકરાચાર્યજી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થતા ઉંડા દુખન...

September 11, 2022

આજે યૌમે આશુરા કરબલાના શહીદોની યાદમાં સમગ્ર વિશ્વમાં મોહર...

August 09, 2022

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach