મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્રધાનમંત્રી પણ તકેદારી રાખે છે અને પરિવારના મોભી ની જેમ સમગ્ર રાષ્ટ્રને ખાસ સલાહ પણ આપે છે
News Jamnagar December 22, 2022
પ્રધાનમંત્રી પણ તકેદારી રાખે છે અને પરિવારના મોભી ની જેમ સમગ્ર રાષ્ટ્રને ખાસ સલાહ પણ આપે છે
પાર્લામેન્ટ હાઉસમા નરેન્દ્રભાઇ મોદી મંત્રીઓ સભ્યો સૌ માસ્ક પહેરે છે–એક મહત્વનો સંદેશો
ફોટો
જામનગર ( ભરત ભોગાયતા)
સમગ્ર વિશ્ર્વ ઉપર કાળમુખા કોરોના એ કહેર વરસાવ્યો હતો અને માંડ માંડ રાહત થઇ ત્યા કોને ખબર હજી કઇ કસર રહી ગઇ હશે તેમ ફરી કોરોના ની ભીતી સેવાઇ રહી છે અને આ વખતે કોરોનાની ઘાતકતા અને ગંભીરતા ની તીવ્રતા ઓછી રહેશે તેવુ અનુમાન પણ છે
તેમ છતા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર માટે જ આવા નાજુક સંજોગોમા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિશેષ ગુણ એ છે કે તેઓ પરિવારના વડીલ ની જેમ સમગ્ર દેશના સૌ પરીવારોને સલાહ સુચન કરે છે તકેદારી રાખવા કહે છે વેક્સીન લેવા કહે છે ” દવાઇ ભી કઢાઇ ભી ” રાખવા કહે છે તો દો ગજ કી દુરી નુ પણ માર્ગદર્શન આપે છે
આ સ્થિતિમા પાર્લામેન્ટ હાઉસમા ખુદ પ્રધાનમંત્રી મોદી સા. સાથી મંત્રીઓ સાંસદો સૌ માસ્ક પહેરી અંતર રાખી બેઠા છે તે મહત્વનો સંદેશો છે
આપણે સૌ સાક્ષી છીએ કે કોરોના મહામારીના કહેરમાથી આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સમગ્ર કેન્દ્ર સરકાર સમગ્ર ગુજરાત સરકારની અથાગ જહેમત થી આ કપરા કાળમાંથી બહાર આવ્યા છીએ જેની વિશ્ર્વમા નોંધ લેવાઇ છે ત્યારે સાવધાની રાખવા જે માર્ગદર્શન અપાયુ છે અને એડવાઇઝરી જાહેર થઇ છે તેનુ આપણે સૌ પાલન કરી સ્વસ્થ રહીએ તે જરૂરી છે માટે માસ્ક સેનેટાઇઝરના ઉપયોગ તેમજ ભીડમા ન જવુ અંતર જાળવવુ રસીના ડોઝ બાકી હોય તે લેવા કોઇપણ બિમારીમા તબીબી સલાહ લેવી સ્વચ્છતા જાળવવી વગેરે જરૂરીછે
@_______________.____
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025