મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપાઇજી માટે ગીતાંજલિ નું લોકાર્પણ
News Jamnagar January 07, 2021
જામનગર
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીજીને જામનગરના ગીતકાર અને કવિ ડો. મનોજ જોશી “મન” (જામનગર), સ્વરકાર અને સ્વર ડો. મિલાન વસાવડા (પોરબંદર), સંગીત ડો ઉત્પલ જીવરાજની – આદિત્ય મલ્ટીમીડિયા અને એન્ટરટેમટમેન્ટ (રાજકોટ) દ્વારા ગીતનું સંપાદન કરવાં આવેલ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા વેબિનારના માધ્યમ થકી આ ગીતનું લોકાર્પણ કરવામાં આવેલ.
આ તબ્બકે જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા સહીત વિરલભાઈ રાચ્છ, ડો. અર્પણ ભટ્ટ, કમલેશ સોઢા શહેર ભાજપ કાર્યક્રય પંડિત દીનદયાલ ઉપાધીયાંય ભવન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ મીડિયા વિભાગના આશિષ કંટારીયા તથા ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024