મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી પાર્ટી જોડાયા
News Jamnagar July 07, 2021
જામનગર
જામનગર જિલ્લા માં ઘણા વર્ષોથી સમાજ સેવા ના કાર્ય માં હોળાયેલા સંજય ચેતરીયા એ આશીર્વાદ હોટેલ ખાતે ઈશુંદાન ગઢવી ના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો
જી.જી.હોસ્પિટલ ખાતે બનેલા યૌન શોષણ મામલે ચાલતા આંદોલન માં પણ સંજય ચેતરિયાની મુખ્ય ભૂમિકા જોવા મળી હતી એ સિવાય ઘણા આંદોલનો જન હિત માટે તેઓએ કર્યા છે,
ગૌ સેવા સાથે જોડાયેલા અને સૌરાષ્ટ્ર ગૌ સેવક સેના ના પ્રમુખ તરીકેની જવાબદારી પણ તેઓ સંભાળી રહ્યા છે, ગૌ માતા ને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે તે માટે તેઓ દ્વારિકા થી દિલ્હી સાયકલ યાત્રા કરી પ્રધાન મંત્રી ને આવેદન પણ આપી ચુક્યા છે યુથ પ્લેટફોર્મ ક્લબ નામની સંસ્થામાં તેઓ ચેરમેન છે અને ગુજરાત લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરી હજારો યુવાનો સાથે જોડાયેલા છે,
છેલા 10 વર્ષ થી મોટા લેવલની નવરાત્રીનું આયોજન કરીને હજારો યુવાનોને આકર્ષિત કર્યા છે, 2010 થી અત્યાર સુધી જાહેર જીવન માં હોવાથી જામનગર ના રાજકારણ ને ખૂબ નજીક થી જાણે છે અને ઘણા જામનગરના નેતાઓ નું કાર્ય પણ ભૂતકાળ માં સંભાળી ચુક્યા છે તો આવા અનુભવી યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે આવતી વિધાન સભા માં ખૂબ નવા જૂની થશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025